google-site-verification=aRDth6Tnls9mV8ACRM1cEo0HAkRgyFHZ4i7htthi5BI Skip to main content

Posts

Showing posts with the label #Healthiswealth #Health #benefits #ayurveda #viva

Learn for earn money

ભારતીય રિઝર્વ બેંક RBI એ ₹ 500 ની નોટ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી

ભારતીય રિઝર્વ બેંક RBI એ ₹ 500 ની નોટ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી   RBI 500 રૂપિયાની નોટ માર્ગદર્શિકા: ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ ₹ 500 ની નોટ અંગે એક નવી માર્ગદર્શિકા જારી કરી છે, જેના કારણે સામાન્ય લોકોમાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું છે. આ નવી માર્ગદર્શિકા હેઠળ, બેંકોને દરેક ₹ 500 ની નોટ કાળજીપૂર્વક તપાસવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. નકલી નોટોની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. RBI નકલી ચલણ પર સંપૂર્ણપણે અંકુશ લગાવવા માંગે છે અને આ માટે, પહેલા ₹ 500 ની નોટોનું સ્કેનિંગ અને વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે બેંકો કોઈપણ શંકાસ્પદ નોટ તાત્કાલિક જપ્ત કરી શકે છે અને ગ્રાહક પાસેથી ઓળખનો પુરાવો પણ માંગી શકે છે. નકલી નોટો પર કડક કાર્યવાહી, હાથ ધરાશે  વોટ્સએપ ગ્રુપ હમણાં જ જોડાઓ છેલ્લા કેટલાક મહિનામાં ₹ 500 ની નકલી નોટોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે RBI ની ચિંતા વધી ગઈ છે. નકલી ચલણી નોટો માત્ર અર્થતંત્રને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ સામાન્ય લોકો માટે પણ એક મોટી સમસ્યા બની જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને, બેંકો હવે દરે...

Organic Foods | ઓર્ગેનિક ખોરાક શામાટે ?

         ● ઓર્ગેનિક ખોરાક શામાટે ● નમસ્કાર મિત્રો,  આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં હેલ્થ સાથે ઘણા બધા ચેલેન્જ નો સામનો આપણે સૌએ કરવો પડે છે જેમ કે જંકફૂડ, મેદાની બનાવટ તમામ, હોટલના સોખ ક્યારેક ભારે પડે છે, વગેરે તે ઉપરાંત ખેતીવાડીમાથી આવતા તમામ અનાજ, શાકભાજી અને ફળો બધુજ રાસાયણિક ખાતરથીજ પકડવામાં આવે છે 99% અને જેના કારણો સર કોઈ ઘર કે પરિવાર કોઈ ને કોઈ શારિરીક સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છીએ, અને તેનુ મૂળ કારણ અને સમાધાન આપણે સૌ જાણીએ છીએ બિનરાસાયણિક/ ઓર્ગેનિક ફૂડ ખોરાક પણ એ શક્ય નથી કે સહેલાઇથી ઉપલબ્ધ થઈ જાય એ શક્ય નથી, બાય ચાન્સ મળે તો પણ ખાઈ શકતા નથી કારણ કે રાસાયણિક ખેતઉત્પાદ અને ઓર્ગેનિક ફૂડ પ્રોસેસિંગ નો તફાવત આસમાન જમીન નો આપણને લાગી રહ્યો છે પણ ખરે ખર એટલા મોંઘા નથી હોતા આપણા દેશનુ ઓર્ગેનિક વિદેમા ઊચા ભાવે વેચાય છે, સરકાર પ્રયત્નશીલ છે તો શરૂઆત કરી ઓર્ગેનિક ખેતી ની સરકારી યોજનાઓ અપનાવો માનવ જીવન સરળ સુખમય બનાવીએ એક સ્ટેપ આગળ વધીએ,  ધન્યવાદ,  આપનો મિત્ર " પ્રજ્ઞેષ રાઠોડ "